![]() |
| Marking System in Talati Exam |
મિત્રો,
16 ફેબ્રુઆરી, 2014ના રોજ 1500 રેવન્યું તલાટીની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની જાહેરાતમાં એવો કોઇ ઉલ્લેખ ન હતો કે નેગેટીવ માર્કીંગ હશે કે નહી. અને જો હશે તો કંઇ રીતે હશે! પરંતુ હવે પરીક્ષાના કોલ લેટર સાથેની સૂચનામાં માર્કીંગ પદ્ધતિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.



