Showing posts with label કાર્યદક્ષ ઉચ્ચ અધિકારી. Show all posts
Showing posts with label કાર્યદક્ષ ઉચ્ચ અધિકારી. Show all posts

17 April, 2011

કાર્યદક્ષ ઉચ્ચ અધિકારી

ગુરુવારે તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૧ ના રોજ ડૉ. આંબેડકર જયંતિ ના દિવસે રાજકોટ મા ડૉ.આંબેડકર ની પ્રતિમાને કોઇ સમાજ વિરોધી તત્વોએ તેના મુળ સ્થાને થી ઉખાડી સમાજને અસ્તવ્યસ્ત કરવાની કોશીષ કરી હતી જે તેઓના સદનશીબે સફળ પણ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. આંબેડકરે સંવિધાનમા દલિતોને વિશિષ્ટ સ્થાન અપાવ્યુ હોય દરેક દલિતને તેના પ્રત્યે લાગણી હોવાની જ અને તેને લીધે જ સમાજ વિરોધી તત્વોએ દલિતોની લાગણી દુભાવવા માટે ઉપરોક્ત કૃત્ય કર્યુ હતુ.