આજે તારીખ 19 ફેબ્રુઆરી એટલે કે હિન્દુ ધર્મના રક્ષક અને મરાઠા રાજ્યના સ્થાપક એવા છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની જન્મ જયંતિ. તેઓનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ થયો હતો. તેમના માટે એવુ કહેવાય છે કે જો તેઓ ન હોત તો હિન્દુ ધર્મ પર આજે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાત. આવા વીર શાસકને તેમની જન્મ જયંતિ નિમિતે હજારો નહી પણ લાખો પ્રણામ કરીએ જેને લીધે આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 'અમે હિંદુ છીએ'... આ પ્રસંગે શૌર્ય રસના એક પ્રસિદ્ધ ગીતની અમુક લીટીઓ લખવી જ રહી.
Showing posts with label Chattrapati Shivaji. Show all posts
Showing posts with label Chattrapati Shivaji. Show all posts
