![]() |
| Bhagatsinh at Central Jail |
મિત્રો, આપણી rijadeja.com વેબસાઇટ અને તેના બ્લોગ પર આપણે લગભગ શૈક્ષણિક બાબતોનો જ ઉલ્લેખ કરીએ છીએ પણ આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ છે ત્યારે હું મારી જાતને આ વિશે લખતા કંઇ રીતે રોકી શકુ ?
આજના દિવસે એટલે કે 23 માર્ચ, 1931નાં રોજ ભારતના ફિલ્મી નહી પણ સાચા હિરો સમાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી.


